Purvesh Patel
7 years 12 months ago
માનનીય શ્રી પ્રધાનમંત્રીજી,
નમસ્કાર,વંદે માતરમ,
એક સારો વિચાર આવ્યો મને કે નિશાળ માં જે વેકેશન નો સમય હોય તે દરમ્યાન શિક્ષકો ને બીજું કંઈક કામ આપવું જોઈએ વેકેશન તો બાળકો માટે બરાબર છે પણ શિક્ષકો માટે તાલીમ કે એમના પોતાને પણ અપરુડેટ રાખવા જરૂરી છે જેથી કરી ને એ બાળકોમાં સારું જ્ઞાનનું સિંચન કરી શકે,ખાલી કોઈ સરકારી પરીક્ષામાં પાસ થવા માટે કેટલી મેહનત કરે છે અને એકવાર ખાલી શિક્ષક બની ગયા પેછી દેશ, વિદેશ,યોજનાઓ,નિયમો,દેશ પ્રત્યે પોતાની વફાદારી આ બધું ભુલાઈ જાય છે.
Like
(1)
Dislike
(0)
Reply
Report Spam